Logo

  •  support@imusti.com

Mudrachikitsa Dwara Rogmukti (મુદ્રાચિકિત્સા દ્વારા રોગમુક્તિ)

Price: ₹ 230.00

Condition: New

Isbn: 9788184403411

Publisher: Navbharat Sahitya Mandir

Binding: Hardcover

Language: Gujarati

Genre: Health and Healing,

Publishing Date / Year: 2012

No of Pages: 292

Weight: 390 Gram

Total Price: 230.00

    0       VIEW CART

આ પુસ્તકમાં અનેક રોગના સચોટ ઉપાય તથા માનસિક શક્તિઓનો વિકાસ કેટલાક કિસ્સાઓમાં એક જ દિવસમાં થયેલો ફાયદો છે. આ પુસ્તક થી ઘણો લાભ થાય છે. અને તેમાં બહુ વૈજ્ઞાનિક રીતે ઉપાય આપ્યા છે. ભારતમાં મુદ્રાશાસ્ત્ર પ્રાચીન સમયથી ખુબ જાણીતું છે અને જયારે દવાઓ નહતી ત્યારે મુદ્રાઓ દ્વારા અને અનેક લોકો પોતાની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક તકલીફો દુર કરતા હતા. એવું જ આ પુસ્તકમાં આપ્યું છે. અને કહ્યું છે. અને બહુજ ખુભી થી મુદ્રાઓ અને ધ્યાન વિષે સમજાવ્યું છે.