શ્રી હરજીભાઈ ખોડાભાઈ નાકરાણીનો જન્મ ૧૯૩૭ના જાન્યુઆરીની પાંચમીએ જેસર (જિ.અમરેલી)માં થયો હતો. તેમને પ્રાથમિક શિક્ષણ જેસરમાં માધ્યમિક શિક્ષણ ગ્રામદક્ષીણામૂર્તિ : અંબાલામાં અને ઉચચશિક્ષણ લોકભારતી-સણોસરામાં લીધું.૧૯૫૯માં લોકભારતી ગ્રામ્વીધ્યાપીઠ ના સ્નાતક થયા બાદ ૧૯૬૪માં માંગરોળ (જુનાગઢ) ગ્રેજુએટ બસિક ટ્રેનીગ કોલેજમાંથી શિક્ષણના સ્નાતક (ડી .બી.એડ) થયા.
Dayro (ડાયરો)
Price:
₹
300.00
Condition: New
Isbn: 849891012699
Publisher: Navbharat Sahitya Mandir
Binding: Hardcover
Language: Gujarati
Genre: Literature,
Publishing Date / Year: 2009
No of Pages: 152
Weight: 555 Gram
Total Price: ₹ 300.00
Reviews
There are no reviews yet.