Logo

  •  support@imusti.com

Dr. Babasaheb Aambedkarna Bhashano: Part - 4 (ડૉ. બાબાસાહેબ આંબેડકરના ભાષણો: ભાગ - ૪)

Price: ₹ 800.00

Condition: New

Isbn: 9789382781530

Publisher: Navbharat Sahitya Mandir

Binding: Paperback

Language: Gujarati

Genre: Literature,

Publishing Date / Year: 2018

No of Pages: 800

Weight: 850 Gram

Total Price: 800.00

    0       VIEW CART

આ પુસ્તકમાં 30 પ્રકરણો છે, જેમાં હિન્દુ અને બૌદ્ધ ધર્મ, રાજકારણ, રાજ્ય વહીવટ બંધારણ, સંસદીય લોકશાહી, ખેડૂતો, સ્ત્રીઓ...વગેરે વિષયોમાં નિર્ભીક ને ગહનશીલ વાણીની પ્રતીતિ થયા વગર રહેતી નથી. આ યુગપુરુષની દીર્ધદષ્ટિ અને વિચક્ષણ ક્ષમતા વિપરીત પરિસ્થિતિમાં પણ વિચલિત થઈ શકે એમ નથી. તેથી જ તેમની દીર્ધદષ્ટિથી નીપજેલી આ હૃદયવાણી શબ્દો રૂપે તરોતાજા ને વાસ્તવિક લાગે છે. સાચી સમજ સાથે જોમ અને જુસ્સો પૂરો પાડે છે.