રોજ રોજ મનન કરવા જેવા આ સુવિચારો ગાંધીજી રોજ એક એક કરીને , તા. ૨૦-૧૧-'૪૪ થી શરુ કરી, લગભગ બે વરસ સુધી નિયમથી લખતા હતા. આમ લખવાની શરૂઆત તેમને શ્રી હિંગોરાણી કરીને એક ભાઈ ઘરભંગના દુ:ખથી ઘવાયા હતા તેમના મનની શાંતિ નિમિતે કરી હતી.
Nitya Manan (નિત્ય મનન)
Author: Mahatma Gandhi (મહાત્મા ગાંધી)
Price:
₹
10.00
Condition: New
Isbn: 9788172290795
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: Literature and Language,Culture and Religion,
Publishing Date / Year: 2012
No of Pages: 64
Total Price: ₹ 10.00
Reviews
There are no reviews yet.