જેની પાસે જીવન વિષે આમૂલાગ્ર વિચાર હોય, જીજ્ઞાસા હોય, અને તેની સાધના માટે સતત પુરુષાર્થ હોય, તેની પાસે કેળવણી વિષે અમુક દર્શન છે જ, એમ કહેવામાં કશી ભૂલ નથી લાગતી. ગાંધીજી આ પ્રકારના કેળવણી કાર હતા. એવાને મન, જીવનની ખરી કેળવણીમાં અને જીવનના સાફલ્ય માટેની સાચી સાધનામાં ફરક નથી હોતો.
Payani Kelvani (પાયાની કેળવણી)
Author: Mahatma Gandhi (મહાત્મા ગાંધી)
Price:
₹
50.00
Condition: New
Isbn: 9788172292331
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: Literature and Language,History,
Publishing Date / Year: 2012
No of Pages: 155
Total Price: ₹ 50.00
Reviews
There are no reviews yet.