યરવડા જેલનું ગાંધીજીએ ‘યરવડા મંદિર’ નામ પાડ્યું. ત્યાં એમને બહારનાં કેટલાંક છાપાં તો વાંચવા મળતાં, અને આશ્રમમાંથી સંખ્યાબંધ કાગળો પણ આવતા, છતાં એ નિવૃત્તિનો સમય એમણે સૂત્રયજ્ઞમાં, રેંટિયોની ભક્તિમાં અને ગીતાના મનનમાં જ ગાળ્યો છે એમ કહીએ તો ચાલે. એ અરસામાં સાબરમતી આશ્રમના જીવનમાં વધુ ચેતન રેડવાની આવશ્યકતા છે એવી માંગણી એકબે ભાઈઓ તરફથી થવાથી એમને આશ્રમવાસીઓ પર સાપ્તાહિક પત્રો લખવાનું શરૂ કર્યું.
Mangalprabhat (મંગળપ્રભાત)
Author: Mahatma Gandhi (મહાત્મા ગાંધી)
Price:
₹
30.00
Condition: New
Isbn: 9788172290634
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: Literature and Language,
Publishing Date / Year: 2012
No of Pages: 48
Total Price: ₹ 30.00
Reviews
There are no reviews yet.