કેળવણીના ક્ષેત્રમાં ગાંધીજીએ દેશવ્યાપી કામ પણ ભારે મોટું કર્યું છે. આપણા દેશની કેળવણીનો કોયડો ઉકેલવા એમણે સારી પેઠે જાહેમત ઉઠાવી છે. આ પુસ્તકમાં કેળવણીનું તત્વ, તેનો આદર્શ-તેની ચર્ચા મુખ્યત્વે મૂકી છે.આમાંથી આજના પ્રશ્નોની એમની વિચારભૂમિકા ઠીક નજરે આવશે એવી આશા છે.
Khari Kelvani (ખરી કેળવણી)
Author: Mahatma Gandhi (મહાત્મા ગાંધી)
Price:
₹
80.00
Condition: New
Isbn: 9788172291419
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: Philosophy,Literature and Language,
Publishing Date / Year: 2013
No of Pages: 335
Total Price: ₹ 80.00
Reviews
There are no reviews yet.