Logo

  •  support@imusti.com

Prernana Moti (પ્રેરણાના મોતી)

Price: ₹ 35.00

Condition: New

Isbn: 9788172294342

Publisher: Navajivan Trust

Binding: Paperback

Language: Gujarati

Genre: Literature and Language,

Publishing Date / Year: 2012

No of Pages: 109

Total Price: 35.00

    0       VIEW CART

ભારતભર ના મહાન સંતકવિઓમાં શ્રી તિરુવલ્લુવરનું સ્થાન મહત્વનું છે. તેમનો ‘તિરુકુરળ’ ગ્રંથ આજથી બે હજાર વર્ષ પૂર્વે રચાયેલો. તેને ‘તમિળદેવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે લોકોત્તર ગ્રંથ હોવા સાથે લોકપ્રિય ગ્રંથ પણ છે. ૧૩૩૦ શ્લોકો ધરાવતા એ ગ્રંથમાંથી શ્રી ચંદ્રકાંતભાઈ ઉપાધ્યાયે સો શ્લોકો પસંદ કરી ‘પ્રેરણાના મોતિ’ એવા સુંદર મથાળા હેઠળ આ ગ્રંથનો પ્રેરણાદાયી અર્ક આપણને આપ્યો છે.