ભારતભર ના મહાન સંતકવિઓમાં શ્રી તિરુવલ્લુવરનું સ્થાન મહત્વનું છે. તેમનો ‘તિરુકુરળ’ ગ્રંથ આજથી બે હજાર વર્ષ પૂર્વે રચાયેલો. તેને ‘તમિળદેવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે લોકોત્તર ગ્રંથ હોવા સાથે લોકપ્રિય ગ્રંથ પણ છે. ૧૩૩૦ શ્લોકો ધરાવતા એ ગ્રંથમાંથી શ્રી ચંદ્રકાંતભાઈ ઉપાધ્યાયે સો શ્લોકો પસંદ કરી ‘પ્રેરણાના મોતિ’ એવા સુંદર મથાળા હેઠળ આ ગ્રંથનો પ્રેરણાદાયી અર્ક આપણને આપ્યો છે.
Prernana Moti (પ્રેરણાના મોતી)
Price:
₹
35.00
Condition: New
Isbn: 9788172294342
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: Literature and Language,
Publishing Date / Year: 2012
No of Pages: 109
Total Price: ₹ 35.00
Reviews
There are no reviews yet.