મહાત્મા ગાંધીના વિચારોનું આ સંકલન વાચકોને માટે મહાત્મા ગાંધીના ચિંતન અને દર્શનનો ઉત્કૃષ્ટ સાર પ્રસ્તુત કરે છે. ઈ.સ. ૧૯૪૪માં મૂળ આવૃત્તિનાં પ્રૂફ ગાંધીજીને મોકલવામાં આવેલાં, જે તેમને પોતે વાંચ્યાં હતાં. આ સંચયના પરીક્ષણ માટે ગાંધીજી દ્વારા રચિત સમિતિએ એવો અભિપ્રાય આપ્યો હતો કે આ સંગ્રહ એક નવી ગીતા, એક નવા બાઈબલ તરીકેનું સ્થાન પામશે.
Mahatma Gandhina vicharo (મહાત્મા ગાંધીના વિચારો)
Author: R. K. Prabhu (આર. કે. પ્રભુ)
Price:
₹
140.00
Condition: New
Isbn: 9788123734057
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: History,Literature and Language,
Publishing Date / Year: 2011
No of Pages: 523
Total Price: ₹ 140.00
Reviews
There are no reviews yet.