Shu Ishwar Avtar Le Che ? (શું ઈશ્વર અવતાર લે છે ?)

By Swami Sachchidanand (સ્વામી સચ્ચિદાનંદ)

Shu Ishwar Avtar Le Che ? (શું ઈશ્વર અવતાર લે છે ?)

By Swami Sachchidanand (સ્વામી સચ્ચિદાનંદ)

50.00

MRP ₹55 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Culture & Religion

Print Length

72 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2012

ISBN

9788184617634

Weight

90 Gram

Description

આપણા ઘરોમાં લગભગ બધા શ્રદ્ધાળુ કુટુંબો કોઈ ને કોઈ પ્રકારની પૂજા રાખતા હોય છે. આ પૂજામાં નાના-મોટા, મુખ્ય-ગૌણ એવા અનેક દેવદેવીઓ રખાયેલા હોય છે, તે સૌની જુદાજુદા મંત્રોથી તથા જુદાજુદા જાપથી પૂજા થતી હોય છે. અનેક દેવો હોવા છતાં ઉપાસકને કાંઈક ખૂટતું લાગે છે. આપણે અનેક વિપરીત માન્યતાઓથી ઘેરાયેલા છીએ એટલે ‘સત્યમેવ જયતે’ બોલીને પણ જય નથી મેળવી શકતા, કારણ કે સત્ય જ ન હોય તો જાય ક્યાંથી થાય? ઈશ્વર, ધર્મ, પાપ, પુણ્ય, તપ, ભક્તિ વગેરે તમામેતમામ ક્ષેત્રમાંથી અસત્યના જાળા દૂર કરીએ અને સત્યની સ્થાપના કરીએ તો જ આપણો જય થાય, અન્યથા નહિ.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%