Ahambhavmathi Mukti Ae j yathartha kartavya (અહંભાવમાંથી મુક્તિ એ જ યથાર્થ કર્તવ્ય )

By J. Krishnamurti (જે. કૃષ્ણમૂર્તિ)

Ahambhavmathi Mukti Ae j yathartha kartavya (અહંભાવમાંથી મુક્તિ એ જ યથાર્થ કર્તવ્ય )

By J. Krishnamurti (જે. કૃષ્ણમૂર્તિ)

100.00

MRP ₹110 10% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

80 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2012

ISBN

9788184800104

Weight

115 Gram

Description

‘અહંભાવ’ સહજતાથી છૂટી ના શકે. વધુમાં વધુ તે શાંત થઈ શકે; ‘હું’ અર્થાત અહંકારના સમગ્ર માળખાને અને તેના અર્થને સમજ્યા વગર તે શાંત થઈ શકે નહીં. એ માળખું અને તેનો અર્થ કાં તો સંપૂર્ણપણે તત્કાલ સમજાય અગર તો બિલકુલ ન સમજાય; પરંતુ એ જ માત્ર એક રાહ છે; બીજો કોઈ રાહ નથી. તમે જો એમ કહો કે,”હું સાતત્યથી પ્રયત્ન કરીશ,અને જ્યાં સુધી ‘હું’ અર્થાત્ ‘અહંભાવ’નો વિલય નહીં થાય ત્યાં સુધી ધીરે ધીરે મારો તે અભ્યાસ જારી રાખીશ.” તો તમે એ જ અહંકારના બીજા પ્રકારના ફંદામાં ફસાઓ છો.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%