80.00

MRP ₹88 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novels & Short Stories

Print Length

56 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2015

ISBN

9789351622291

Weight

100 Gram

Description

જિનહર્ષ જૈન સંપ્રદાયના પ્રતિભાશાળી, ઉદારદૃષ્ટિ, વિદ્વાન સાધુ હતા. તપાગચ્છના જૈન સાધુ સત્યવિજયના નિર્વાણને અનુલક્ષીને તેમણે રાસ રચ્યો છે તે એમની ઉદાર દૃષ્ટિ સૂચવે છે. શતાધિક કૃતિઓમાં વિસ્તરતા એમના વિપુલ સર્જનમાં ગુજરાતી ઉપરાંત રાજસ્થાની-હિન્દી કૃતિઓનો તેમજ સંખ્યાબંધ રાસાઓ ઉપરાંત વીશીઓ, છત્રીસીઓ, સઝાયો, સ્તવનો આદિ અનેક કાવ્યપ્રકારોનો સમાવેશ થાય છે. કથાસાહિત્યમાં એમનું પ્રદાન જૈનેતર સાહિત્યમાં શામળના પ્રદાનનું સ્મરણ કરાવે એવું છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%