Aham Brahmasmi (અહમ્ બ્રહ્માસ્મિ)

By Nimitt Oza (Dr.) (નિમિત ઓઝા)

Aham Brahmasmi (અહમ્ બ્રહ્માસ્મિ)

By Nimitt Oza (Dr.) (નિમિત ઓઝા)

250.00

MRP ₹275 10% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

214 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth and Co. Pvt. Ltd

Publication date

1 January 2021

ISBN

9788195246823

Weight

200 Gram

Description

વ્હેન સાયન્સ મીટ્સ સ્પિરિચ્યુઆલિટી આ જગતમાં ઈશ્વરની હાજરીને લઈને બે વિચારધારાઓ પ્રવર્તી રહી છે. એક છે ટ્રાન્સેન્ડન્સ, જેમાં એવું માનવામાં આવે છે કે ઉપર આકાશમાં ઈશ્વર ક્યાંક વસે છે. આ જગતનું નિર્માણ કરીને, સર્જનહાર પોતે આ જગતને ઉપરથી નિહાળી રહ્યો છે. એણે આ સૃષ્ટિનું સર્જન તો કર્યું છે, પણ એ આ સૃષ્ટિનો ભાગ નથી. ફક્ત સાક્ષી છે. એ ન તો મંદિરમાં છે, ન તો મસ્જિદમાં. ન તો ચર્ચમાં છે, ન તો ગુરુદ્વારામાં. એ કોઈ અજાણ્યા સ્થળ પર બેઠો બેઠો આપણને બધાંને નિહાળી રહ્યો છે અને આ જગતનું સંચાલન કરી રહ્યો છે. બીજી એક વિચારધારા એટલે ઈમીનન્સ. જે એવું માને છે કે સૃષ્ટિનું સર્જન કર્યા પછી સર્જનહારે પોતાની જાતને જગતના તમામ જીવોમાં વહેંચી દીધી. એ કોઈ અજાણી કે અદૃશ્ય જગ્યા પર નથી વસતો. આ બ્રહ્માંડનો સર્જનહાર એણે કરેલા સર્જનની અંદર જ વસે છે. એણે બનાવેલાં દરેક જીવોમાં વસે છે. જે ઈશ્વર મારામાં છે, એ જ ઈશ્વર તમારામાં પણ છે. એ નદીઓ, પર્વતો, વાદળો, ચાંદ-સૂરજ અને સિતારામાં છે. એ પક્ષીઓમાં છે, વૃક્ષોમાં છે. રસ્તા પરથી પસાર થતા દરેક મનુષ્યમાં પણ એ જ ઈશ્વર છે, જે મારી ને તમારી અંદર છે. સજીવ હોય કે નિર્જીવ પણ આ જગતની તમામ વસ્તુઓમાં એક અને માત્ર એક જ જણ વસવાટ કરે છે, અને એ છે આ જગતનો રચયિતા. આપણો સર્જનહાર. દ્વૈતવાદ કે ‘ફોલ્સ ડ્યુઆલિટી’નું ખંડન કરતી આ કથા, આપણને આ સૃષ્ટિના સર્જક સાથે મુલાકાત કરાવે છે. આ બ્રહ્માંડનો એકમાત્ર રચયિતા એટલે... - ડૉ. નિમિત્ત ઓઝા


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%