આત્મા પરમાત્માનો અવિનાશી અંશ છે. એ નિત્ય, સર્વવ્યાપી, કુતુસ્થ અને દોષરહિત છે. તે એક હોવા છતાં પણ માયાને કારણે ભ્રમથી ભિન્ન ભિન્ન પ્રતીત થાય છે, સ્વરૂપથી તો તે ભિન્ન ભિન્ન નથી. બ્રુહ્દાર્ન્ય ઉપ્નીશીદ કહે છે . આ આત્માના જ દર્શન, શ્રવણ,મનન અને વિજ્ઞાનથી આ બધાનું જ્ઞાન થાય છે.
Atmana Ojas (આત્માના ઓજસ)
Author: Devesh Mehta (દેવેશ મહેતા)
Price:
₹
150.00
Condition: New
Isbn: 9788184402551
Publisher: Navbharat Sahitya Mandir
Binding: Hardcover
Language: Gujarati
Genre: Philosophy,
Publishing Date / Year: 2009
No of Pages: 267
Weight: 550 Gram
Total Price: ₹ 150.00
Reviews
There are no reviews yet.