Soneri Suvakyo No Khajano (સોનેરી સુવાક્યોનો ખજાનો)

By Dr. Kantibhai Prajapati (ડો.કાન્તિભાઇ પ્રજાપતિ)

Soneri Suvakyo No Khajano (સોનેરી સુવાક્યોનો ખજાનો)

By Dr. Kantibhai Prajapati (ડો.કાન્તિભાઇ પ્રજાપતિ)

175.00

MRP ₹192.5 10% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

184 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth and Co. Pvt. Ltd

Publication date

1 January 2018

ISBN

9789351227687

Weight

284 Gram

Description

આજે આપણે સૌ ગૂંચવણભર્યા જીવન અને રોજિંદા વ્યવહારોને કારણે સતત દોડમાં રહીએ છીએ. આ દોડમાં આપણને આજુબાજુ જોવાનો સમય હોતો જ નથી ત્યારે અટકીને, વિચારીને, સમજીને, અનુભવીને કંઈક પામીને શીખવાનો તો સવાલ જ ઊભો થતો નથી. જો તમે પણ આ જ વ્યાખ્યામાં આવો છો તો ઊભા રહો! વિચારોની શક્તિ અને તેની ઊંડી અસરની તાકાતને સમજવાનો સમય આવી ગયો છે. એક સારો વિચાર વ્યક્તિનું જીવન બદલી નાંખવાની તાકાત ધરાવતો હોય છે. અને બદલાયેલી એ વ્યક્તિ આખા કુટુંબ, સમાજ, રાજ્ય, રાષ્ટ્ર કે દુનિયાને નવી જ દિશા તરફ લઈ જઈ શકે છે. આ પુસ્તકમાં સમાવાયેલા અનેક અનુભવી મહાનુભાવોના સોનેરી વિચારો તમને એક નવા જ વ્યક્તિ બનાવશે એની તૈયરી રાખજે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%