Jivangita (જીવનગીતા)

By Ashok Sharma (અશોક શર્મા)

Jivangita (જીવનગીતા)

By Ashok Sharma (અશોક શર્મા)

135.00

MRP ₹148.5 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Self-Help

Print Length

120 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth and Co. Pvt. Ltd

Publication date

1 January 2019

ISBN

9789388882897

Weight

120 Gram

Description

ભગવદગીતા એ ધાર્મિક પુસ્તક નથી જ. ભગવદગીતા એ Art of Living એટલે કે જિંદગીને જીવવાની કળા શીખવતું અદ્ભુત ઘરેણું છે. શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલો આ સંદેશ સમગ્ર માનવજાત માટે આદર્શ જીવન કેવી રીતે જીવી શકાય તેનું માર્ગદર્શન કરે છે. ભગવદગીતા એટલે સમસ્ત જીવનને સારી રીતે જીવવા માટે લાયક બનાવતી એક જંગમ વિદ્યાપીઠ! સદીઓ પહેલાંની આ વાતો આજે પણ મોર્ડન સંદર્ભેમાં જીવનના અનેક ક્ષેત્રે મૂલ્યવાન અને ઉપયોગી બને છે. જીવન હોય કે કુટુંબ, અધ્યાત્મ હોય કે મૅનેજમૅન્ટ, રાષ્ટ્ર હોય કે વિશ્વ - તમારી દરેક મૂંઝવણનો ઉકેલ તમને અહીંથી મળશે. સૃષ્ટિમાં એવો કોઈ પ્રશ્ન નથી કે જેનો ઉત્તર ભગવદગીતામાં ન હોય! ભગવદગીતા એ મહાભારતમાં સર્જાતા ધર્મયુદ્ધના પ્રારંભે કૃષ્ણ દ્વારા ગવાયેલું અને અર્જુન દ્વારા સંભળાયેલું જીવનગીત છે. જીવન કોઈપણ યુગનું હોય, મનુષ્ય ક્ષણે ક્ષણે સત્ય-અસત્ય, ધર્મ-અધર્મ અને સદ્-અસદ્ વચ્ચે ખેલાતા યુદ્ધનો યોદ્ધો બનતો જ રહ્યો છે. આ જીવનયુદ્ધમાં કઈ રીતે સફળતા પ્રાપ્ત કરવી એની સંપૂર્ણ સ્ટ્રેટેજી તમને આ પુસ્તકમાંથી જાણવા મળશે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%