સ્વ. કવિ શ્રી બાલમુકુન્દ દવે નવજીવનના સેવક હતા. નવજીવનમાં તેમણે ૩૦ વર્ષ કામ કર્યું . નવજીવન તરફથી ચલાવતા 'લોકજીવન' ના તેઓ તંત્રી હતા.નવજીવનમાંથી નિવૃત થયા બાદ પણ 'લોકજીવન'ના તંત્રીપદે તેઓ ચાલુ રહ્યા હતા. આમ નવજીવન સાથેનો તેમનો સંબંધ લગભગ છેવટ સુધી રહ્યો. ‘લોકજીવન’માં તેમણે સામાન્ય વાચક પણ સરળતાથી સમજી શકે તેવી રસાળ અને પ્રવાહી શૈલીમાં પાંચેક શ્રેણીઓ લખી હતી.
Pyas Ane Parab (પ્યાસ અને પરબ)
Author: Balmukund Dave (બાલમુકુન્દ દવે)
Price:
₹
15.00
Condition: New
Isbn: 9788172290603
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: Society and Social Science,
Publishing Date / Year: 1993
No of Pages: 112
Total Price: ₹ 15.00
Reviews
There are no reviews yet.