Gandhijino Sanskarvaraso (ગાંધીજીનો સંસ્કારવારસો)

By Prakash Vegad (પ્રકાશ વેગડ)

Gandhijino Sanskarvaraso (ગાંધીજીનો સંસ્કારવારસો)

By Prakash Vegad (પ્રકાશ વેગડ)

450.00

MRP ₹495 10% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

743 pages

Language

Gujarati

Publisher

Navajivan Trust

Publication date

1 January 2013

ISBN

9788172294496

Description

ગાંધીજીએ પોરના જીવનકાળમાં દોઢ કરોડ જેટલા શબ્દો લખ્યા હોવાનો એક અંદાજ છે, પરંતુ અનેક વિષય પરના તેમના વિચારોને વ્યક્ત કરતાં કેટલાં પુસ્તકો વિશ્વભરની વિવિધ ભાષામાં પ્રકાશિત થઈ ચૂક્યાં હશે, તેનો અંદાજ બાંધવો મુશ્કેલ છે. ત્યારે ‘ગાંધીજીનો સંસ્કારવારસો’ નોખી ભાત લઈને આવે છે. ધર્મ અને અધ્યાત્મ, રાજકારણ અને અર્થકારણ, વ્યક્તિ અન સમાજ... એમ અનેક વિષયોને સ્પર્શતા આ પુસ્તકમાં ગાંધીજીના વિચારોમાં ચાલતું રહેલું અવિરત આત્મનિરીક્ષણ અનુભવાય છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%