શ્રીલંકાની સફરે શ્રીલંકાએ આપણા જેટલી જ ગુલામી ભોગવી છે.તો પણ તેને પોતાની અસ્મિતા સાચવી રાખી છે.મારી દ્રષ્ટીએ તેનું મોટું શ્રેય બોદ્ધધર્મને જાય છે.જે પ્રભાવ પંદરમી સદી સુધી ચર્ચોની ખ્રિસ્તી લોકો ઉપર હતો તેવો પ્રભાવ અહીંના વિહરોનો લોકો ઉપર છે. વિહારોમાં રહેતા સાધુઓ શતપ્રતિશત પંડિત હોય છે અને વ્યવસ્થિત રીતે કેળવાયેલા હોય છે એટલે તેઓ પોતાના પ્રભાવને સાચવી શક્યા છે.રાજનેતાઓ પણ તેમેને માન-સન્માન આપે છે. તેમાંથી કેટલાક તો લોકહિતની સારી પપ્રવૃત્તિઓ પણ કરે છે.
Shri Lankani Safare (શ્રીલંકાની સફરે)
Price:
₹
150.00
Condition: New
Isbn: 9788189905729
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Paperback
Language: Gujarati
Genre: Travel,
Publishing Date / Year: 2012
No of Pages: 172
Weight: 350 Gram
Total Price: ₹ 150.00
Reviews
There are no reviews yet.