અવ્યવહારુ પણ ચુસ્ત અહિંસાવાદ નો ત્યાગ કરવા માત્ર થીજ કાઈ પ્રજા બળવાન થઇ જવાની નથી. બીજું ઘણું કરવાનું બાકી રહેજ છે. અત્યારે તો એટલું જ કે જે જે કારણોસર પ્રજા દુર્બળ થાય છે, તેમાં અહિંસા પણ એક મુખ્ય તત્વ છે, તેની અવ્યવહારિકતા,નિ:સારતા,વિકાસહીનતા અને નામાંલાપણા થી પ્રજા જાગ્રત બને અને વાસ્તવિકતા ને સ્વીકારીએ એજ અપેક્ષા.
Tyaag - Ahinsa - Aatankvad (ત્યાગ - અહિંસા - આતંકવાદ)
Price:
₹
80.00
Condition: New
Isbn: 9788184615982
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Paperback
Language: Gujarati
Genre: Current Affairas & Pollitics,Spiritual,
Publishing Date / Year: 2012
No of Pages: 269
Weight: 150 Gram
Total Price: ₹ 80.00
Reviews
There are no reviews yet.