પુ. સ્વામીજીની કથાન્રીતી પ્રસંનાગંભીર ,ઠાવકી અને વેધક છે.સમાજશાસ્ત્ર , માનસશાસ્ત્ર ,ઈતિહાસ ,ધર્મશાસ્ત્રઓ અને અનેક વિધ્યાશાકાહોનો અર્ક એમાં સતત જમ્યા કરે છે એટલે એમનું વિચાર્તેજ પ્રકાશી ઉઠે છે.એમના લખાણોમાં આવતી અનેક સૂત્રાત્મક ઉક્તિઓ વિચારને મનોરમ વાણીમાં મઢી લે છે. એમની વાણી તળપદી-ઘરાલુ છે પણ એમાં અનેક તત્સમ-સંસ્કૃત શબ્દો લીલ્ય પ્રવેશીને અને ચારુતા અર્પે છે..
Gurjar Chintan - Kanikao (ગુર્જર ચિંતન - કણિકાઓ)
Price:
₹
120.00
Condition: New
Isbn: 9788184616774
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Paperback
Language: Gujarati
Genre: Spiritual,Novels & Short Stories,
Publishing Date / Year: 2013
No of Pages: 190
Weight: 505 Gram
Total Price: ₹ 120.00
Reviews
There are no reviews yet.