અત્યાર સુધીમાં ગીતા ઉપરનાં ભાષ્યો તથા ટીકાઓ વગેરે આખી ગીતાની અથથી ઇતિ સુધી વ્યાખ્યા કરવા રચાયાં છે. ધર્મ, અધ્યાત્મક તથા દર્શનો દ્વારા પ્રજાની સ્થિર થયેલી માન્યતાઓ આપણા દુષ્ટપરિણામોના મૂળમાં છે. જો પરિણામ સુધારવા હોય તો મૂળને સુધારવું જ જોઈએ. મૂળને સુધારવા આજે પણ ગીતાનો ઉપયોગ કરી શકાય તેમ છે; કારણકે તેમાં ધરતી ઉપર જીવતાં માણસોની કેટલીયે વાતો છે.
Gita Ane Aapna Prashno (ગીતા અને આપણા પ્રશ્નો)
Price:
₹
100.00
Condition: New
Isbn: 9788184617481
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Paperback
Language: Gujarati
Genre: Philosophy,Culture & Religion,
Publishing Date / Year: 2011
No of Pages: 215
Weight: 240 Gram
Total Price: ₹ 100.00
Reviews
There are no reviews yet.