કવિતા લગ્નમાંથી ન જાગે તો પછી ક્યાંથી જાગે? સર્વ કાવ્યોનું મહાકાવ્ય તે લગ્ન : સર્વ રસ નું સાચું ઝરણ ને જીવનના સર્વ રુધિરની ધોરી નસ તે આ લગ્ન : એમાંથી કવિતા જાગી. પણ એ તો સરિતા જેવી જાગી... દેખાડો કરવા માટેની એ ‘રસ’ શબ્દના અતિરેકે ઊભરાતી કવિતા નહોતી; સર્વસ્પર્શી કાવ્ય – સરીતારૂપે જ રેલી હતી. એ કવિતા
Chundadi (ચૂંદડી)
Author: Pannalal Patel (પન્નાલાલ પટેલ)
Price:
₹
55.00
Condition: New
Isbn: 9788184805369
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Paperback
Language: Gujarati
Genre: Novels & Short Stories,
Publishing Date / Year: 2012
No of Pages: 165
Weight: 330 Gram
Total Price: ₹ 55.00
Reviews
There are no reviews yet.