આ પુસ્તકમાં આલેખાયેલા વિષયોમાં સૌથી મહત્ત્વની વાત યોગ-અભ્યાસમાં નિષ્ઠા, પ્રમાણિકતા; થોડું પણ નિયમિત કરવાની વૃત્તિ, ઉપરાંત લમ્બોસેક્રલ પેઈન (કમરનો દુખાવો) તથા હાર્ટવિષયક ચર્ચા વિશદપણે કરવામાં આવી છે. આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે, ‘મન હોય તો માળવે જવાય.’ બધી વાત મનની છે, સંકલ્પની છે, મનોબળની છે, દ્રઢતાની છે. જો મન મજબૂત હોય તો જગતમાં કંઈ પણ અસંભવ નથી.
Jivanyog (જીવનયોગ)
Price:
₹
150.00
Condition: New
Isbn: 9788184801651
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Paperback
Language: Gujarati
Genre: Spiritual,Philosophy,
Publishing Date / Year: 2011
No of Pages: 233
Weight: 340 Gram
Total Price: ₹ 150.00
Reviews
There are no reviews yet.