Logo

  •  support@imusti.com

Jivan Nishta Adhyatm (જીવનનિષ્ઠ અધ્યાત્મ)

Price: ₹ 110.00

Condition: New

Isbn: 9788184808728

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Hardcover

Language: Gujarati

Genre: Philosophy,Spiritual,Novels & Short Stories,

Publishing Date / Year: 2012

No of Pages: 133

Weight: 540 Gram

Total Price: 110.00

    0       VIEW CART

શ્રી ભાણદેવ હિંદુ આધ્યાત્મવિદ્યાના આજીવન જિજ્ઞાસુ રહીને સતત ચિંતન – પરિશીલન કરતા રહે છે. એમનું ચિંતન એકાંગી નથી, જીવનના વિવિધ સ્વરૂપોને સમજવાની મથામણ કરનારું છે. આ પુસ્તકમાં તેમની દિવ્ય – મેઘાવી પ્રતિભાનો પરિચય વાચકને અવશ્ય થશે. કોઈ પણ વય, ધર્મ, સમાજ કે રાષ્ટ્રની વ્યક્તિને આ પુસ્તકમાંથી ચપટી અજવાળું અવશ્ય પ્રાપ્ત થશે. ‘ભાણ’ એટલે સૂર્ય. સૂર્યનું કર્તવ્ય તો પ્રકાશ પાથરવાનું જ હોય ને !