શ્રી ભાણદેવ હિંદુ આધ્યાત્મવિદ્યાના આજીવન જિજ્ઞાસુ રહીને સતત ચિંતન – પરિશીલન કરતા રહે છે. એમનું ચિંતન એકાંગી નથી, જીવનના વિવિધ સ્વરૂપોને સમજવાની મથામણ કરનારું છે. આ પુસ્તકમાં તેમની દિવ્ય – મેઘાવી પ્રતિભાનો પરિચય વાચકને અવશ્ય થશે. કોઈ પણ વય, ધર્મ, સમાજ કે રાષ્ટ્રની વ્યક્તિને આ પુસ્તકમાંથી ચપટી અજવાળું અવશ્ય પ્રાપ્ત થશે. ‘ભાણ’ એટલે સૂર્ય. સૂર્યનું કર્તવ્ય તો પ્રકાશ પાથરવાનું જ હોય ને !
Jivan Nishta Adhyatm (જીવનનિષ્ઠ અધ્યાત્મ)
Author: Bhandev (ભાણદેવ)
Price:
₹
110.00
Condition: New
Isbn: 9788184808728
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Hardcover
Language: Gujarati
Genre: Philosophy,Spiritual,Novels & Short Stories,
Publishing Date / Year: 2012
No of Pages: 133
Weight: 540 Gram
Total Price: ₹ 110.00
Reviews
There are no reviews yet.