“ધ્યાનમાં આધ્યાત્મિક રીતે આત્માને પરમાત્મા સુધી પહોંચાડવાની તાકાત છે તો ઐહિક રીતે જીવનને શાંત, સ્વસ્થ અને પ્રસન્ન રાખવાની ક્ષમતા છે. આલોક અને પરલોક બંને માટે ઉપકારક બની રહે તેવું આ ધ્યાન શું છે, તે કેવી રીતે સાધી શકાય તે વાતનું લક્ષ્ય રાખીને આ પુસ્તકમાં પ્રમુખ ધ્યાનધારાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. લેખકે પ્રત્યેક ધ્યાનધારા પાછળના તત્ત્વ વિચારની સાથે તે ધ્યાન કેવી રીતે થઇ શકે તેનું પણ સવિસ્તાર વર્ણન કર્યુ છે. આમ ઘણી બધી રીતે ‘ધ્યાન વિચાર’ પુસ્તક વિશિષ્ટ ધ્યાન વિચાર બની રહ્યું છે.”
Dhyaan Vichar (ધ્યાનવિચાર)
Price:
₹
100.00
Condition: New
Isbn: 849891010046
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Paperback
Language: Gujarati
Genre: Educational,Children,
Publishing Date / Year: 2012
No of Pages: 105
Weight: 240 Gram
Total Price: ₹ 100.00
Reviews
There are no reviews yet.