આંદામાન- નિકોબારના કુલ ૫૭૨ ટાપુઓ છે, બધે તો ફરી શકાય નહિ, કેટલાક તો હજી પણ નિર્જન છે તો પણ ટાપુઓનું ઐતિહાસિક મહત્વ છે એવા થોડાક ટાપુઓમાં અમે ભ્રમણ કર્યું. ભારતના લોકો આ ટાપુઓને માત્ર સહેલાણીઓ માટેની જગ્યા માનીને અહીં ન આવે પણ આ એક રાષ્ટ્રીય તીર્થ છે તેવું માનીને કાશી કે રામેશ્વરમ્ ની માફક રાષ્ટ્રીય શ્રદ્ધાથી આવે. જેથી લોકોમાં રાષ્ટ્રભાવના વધે અને દ્રઢ થાય.
Rashtriya Tirth Andaman (રાષ્ટ્રીય તીર્થ આંદામાન)
Price:
₹
100.00
Condition: New
Isbn: 9788184617207
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Paperback
Language: Gujarati
Genre: Travel,
Publishing Date / Year: 2009
No of Pages: 162
Weight: 390 Gram
Total Price: ₹ 100.00
Reviews
There are no reviews yet.