Logo

  •  support@imusti.com

Rashtriya Tirth Andaman (રાષ્ટ્રીય તીર્થ આંદામાન)

Price: ₹ 100.00

Condition: New

Isbn: 9788184617207

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Paperback

Language: Gujarati

Genre: Travel,

Publishing Date / Year: 2009

No of Pages: 162

Weight: 390 Gram

Total Price: 100.00

    0       VIEW CART

આંદામાન- નિકોબારના કુલ ૫૭૨ ટાપુઓ છે, બધે તો ફરી શકાય નહિ, કેટલાક તો હજી પણ નિર્જન છે તો પણ ટાપુઓનું ઐતિહાસિક મહત્વ છે એવા થોડાક ટાપુઓમાં અમે ભ્રમણ કર્યું. ભારતના લોકો આ ટાપુઓને માત્ર સહેલાણીઓ માટેની જગ્યા માનીને અહીં ન આવે પણ આ એક રાષ્ટ્રીય તીર્થ છે તેવું માનીને કાશી કે રામેશ્વરમ્ ની માફક રાષ્ટ્રીય શ્રદ્ધાથી આવે. જેથી લોકોમાં રાષ્ટ્રભાવના વધે અને દ્રઢ થાય.