સ્વામી સચ્ચિદાનંદ કોઈ સંપ્રદાય સાથે સીધી રીતે સંકળાયા વિના તાપ અને સ્વાનુભવથી પ્રેરાઈને સમાજની સર્વાંગી ઉન્નતી માટે સતત કાર્ય કરી રહેલા એક સંત છે. એમની અધ્યાત્મ-સાધના જીવનના વાસ્તવ સામે આંખ આડા કાન કરતી નથી. અન્નક્ષેત્ર, દવાખાનું, છાત્રાલય વહેરે ચલાવવાની સાથે જ એ વેદાંતની ચર્ચા કરે છે. દેશમાં ઊંચે લાવવામાં એ પોતાના અનુભવો ખપમાં લે છે.
Bhartiya Darshano (ભારતીય દર્શનો)
Price:
₹
100.00
Condition: New
Isbn: 9788184617597
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Paperback
Language: Gujarati
Genre: Travel,
Publishing Date / Year: 2010
No of Pages: 180
Weight: 180 Gram
Total Price: ₹ 100.00
Reviews
There are no reviews yet.