હું કદી પણ દેશ-વિદેશમાં ક્યાય પણ કોઈ પણ સંપ્રદાય કે વાડાનો પ્રચાર નથી કરતો, માત્ર ધર્મનો – માનવ-ધર્મનો જ પ્રચાર કરું છું. વ્યક્તિપૂજા કે વંશપૂજાને જરાય મહત્ત્વ નથી આપતો. વ્યક્તિપૂજા એ પાંદડાંને પકડવા બરાબર છે, જે પાનખરમાં ખરી પડતાં હોય છે. સાચી આધ્યાત્મિકતા વાદમુક્ત હોય, વાડામુક્ત હોય, ઉલટાનું એમ કહી શકાય કે સાચી આધ્યાત્મિકતા અને વાડાબંધી એકસાથે રહી શકે જ નહિ.
Dakshin Africani Udati Mulakat (દક્ષીણ આફ્રિકાની ઊડતી મુલાકાત)
Price:
₹
50.00
Condition: New
Isbn: 9788189845865
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Paperback
Language: Gujarati
Genre: Travel,
Publishing Date / Year: 2010
No of Pages: 155
Weight: 120 Gram
Total Price: ₹ 50.00
Reviews
There are no reviews yet.