સ્વામી સચ્ચિદાનંદના લેખો પ્રસ્તૃત લેખો આ દેશની રાજનીતિ તથા રાજનેતાઓના સ્વરૂપને સુધારવામાં કાંઇક પણ ઉપયોગી થશે એ દ્રષ્ટિથી લખાયા છે .. પ્રજાનાં બધાં સુખોનું મૂળ ‘રાજસુખ’ છે. રાજસુખ રાજનેતા અને રાજનીતિને અધીન છે. જો ઉત્તમ રાજનેતા અને મુત્સદ્દીગીરીપૂર્ણ રાજનીતિ મળ્યાં હોય તો રણમાં વસેલી પ્રજા પણ સુખી થાય, પણ જો અધમ રાજનેતા તથા મૂર્ખતાપૂર્ણ રાજનીતિ મળ્યાં હોય તો નંદનવનમાં પણ પ્રજા ઉજ્જડ થઇ જાય ! રાજનેતા કુશળતાપૂર્વક ધર્મને તથા સમાજને પણ સુધારી શકે છે. ‘નવી દ્રષ્ટિ’માં કેટલાક લેખો રાજનીતિ સંબંધિત છે, તો કેટલાક સમાજજીવન સંબંધિત છે. અત્યારે ભારતનો સૌથી વિકટ અને મહત્વનો પ્રશ્ન ‘રાજસુખ’નો છે.
Navi Drashti (નવી દ્રષ્ટિ)
Price:
₹
110.00
Condition: New
Isbn: 9788184617429
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Paperback
Language: Gujarati
Genre: Spiritual,Current Affairas & Pollitics,
Publishing Date / Year: 2012
No of Pages: 222
Weight: 270 Gram
Total Price: ₹ 110.00
Reviews
There are no reviews yet.