ગુણવંતરાય આચાર્યની કૃતિઓ ‘દરિયાલાલ’, ‘સક્કરબાર’, ‘કાળભૈરવ’, ‘રણમલ લાખા’, ‘દેશદીવાન’, ‘જગતના મંદિરમાં’ વગેરે આપણા સાહિત્યવારસાના ભાગરૂપ છે, ‘ક્લાસિક’ છે. વિજયનગર ગ્રંથાવલિ, વાઘેલા વંશ ગ્રંથાવલિ, હિન્દુપત પાદશાહી ગ્રંથાવલિ વગેરે એમની કેટલીક નવલકથામાળાઓ છે જે આપણા ભવ્ય ભૂતકાળને આપણી આગળ તાદ્રશ કરે છે. તો ‘રતન’, ‘લક્ષ્મી પધાર્યા’, ‘શાયર’ વગેરે સામાજિક નવલકથાઓ તરીકે સ્મરણીય છે.
Dariyalal (દરિયાલાલ)
Price:
₹
200.00
Condition: New
Isbn: 9788184808568
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Paperback
Language: Gujarati
Genre: Novels & Short Stories,
Publishing Date / Year: 2013
No of Pages: 272
Weight: 250 Gram
Total Price: ₹ 200.00
Reviews
There are no reviews yet.