Logo

  •  support@imusti.com

Dariyalal (દરિયાલાલ)

Price: ₹ 200.00

Condition: New

Isbn: 9788184808568

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Paperback

Language: Gujarati

Genre: Novels & Short Stories,

Publishing Date / Year: 2013

No of Pages: 272

Weight: 250 Gram

Total Price: 200.00

    0       VIEW CART

ગુણવંતરાય આચાર્યની કૃતિઓ ‘દરિયાલાલ’, ‘સક્કરબાર’, ‘કાળભૈરવ’, ‘રણમલ લાખા’, ‘દેશદીવાન’, ‘જગતના મંદિરમાં’ વગેરે આપણા સાહિત્યવારસાના ભાગરૂપ છે, ‘ક્લાસિક’ છે. વિજયનગર ગ્રંથાવલિ, વાઘેલા વંશ ગ્રંથાવલિ, હિન્દુપત પાદશાહી ગ્રંથાવલિ વગેરે એમની કેટલીક નવલકથામાળાઓ છે જે આપણા ભવ્ય ભૂતકાળને આપણી આગળ તાદ્રશ કરે છે. તો ‘રતન’, ‘લક્ષ્મી પધાર્યા’, ‘શાયર’ વગેરે સામાજિક નવલકથાઓ તરીકે સ્મરણીય છે.