બંગાળના સાહિત્યસમ્રાટ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આનંદમઠ નવલકથા લખી, તેના સાત-આઠ વર્ષ પહેલાં વંદેમાતરમ ગીતની રચના કરી હતી. એ ગીત બંકિમબાબુને અત્યંત પ્રિય હતું. પછી જયારે તેમણે આનંદમઠની કથા લખી ત્યારે એમાં વંદેમાતરમ્ ગીતનો સમાવેશ કર્યો હતો. કોઈ નવલકથાનું એક ગીત આટલું પ્રેરણાદાયક અને રાષ્ટ્રભાવનાનો જુસ્સો જગાડનારું બની રહે, એવો દાખલો ક્યાંય શોધ્યો જડતો નથી.
Anandmath (આનંદમઠ)
Price:
₹
75.00
Condition: New
Isbn: 9789382063087
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Paperback
Language: Gujarati
Genre: Novels & Short Stories,Philosophy,
Publishing Date / Year: 2013
No of Pages: 144
Weight: 125 Gram
Total Price: ₹ 75.00
Reviews
There are no reviews yet.