Logo

  •  support@imusti.com

Jain Balgranthavali Shreni: Part 1 - 10 (જૈન બાળા ગ્રંથાવલિ શ્રેણી, ભાગ ૧ - ૧0)

Price: ₹ 140.00

Condition: New

Isbn: 849891010374

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Paperback

Language: Gujarati

Genre: Culture & Religion,Devotional,

Publishing Date / Year: 2008

No of Pages: 320

Weight: 550 Gram

Total Price: 140.00

    0       VIEW CART

મહારાજા કુમારપાળ વસ્તુપાળ – તેજપાળ મહાત્મા દ્રઢપ્રહારી ચરિત્ર ચારિત્ર્યને ઘડે છે. એને લક્ષમાં રાખીને જૈન ધર્મના મહાન તીર્થકરો, પ્રતાપી વીરપુરુષો અને દાનવીરોના ચરિત્રોનું અહી સંક્ષિપ્તમાં પ્રેરક આલેખન કરવામાં આવ્યુ છે. એક આખી પેઢીના ધર્મસંસ્કારોનું ઘડતર કરનારી જૈન બાલગ્રંથાવલિ આજે પણ એટલી જ પ્રેરક અને પ્રભાવક લાગે છે. સતી સ્ત્રીઓ અને પાવન પર્વોનો પણ આમાંથી પરિચય મળે છે. એમાંથી મળતો નીતિ, સદાચાર અને સંસ્કારોનો બોધ બાળકોના જીવનમાં સંસ્કારઘડતર કરે છે.