મહારાજા કુમારપાળ વસ્તુપાળ – તેજપાળ મહાત્મા દ્રઢપ્રહારી ચરિત્ર ચારિત્ર્યને ઘડે છે. એને લક્ષમાં રાખીને જૈન ધર્મના મહાન તીર્થકરો, પ્રતાપી વીરપુરુષો અને દાનવીરોના ચરિત્રોનું અહી સંક્ષિપ્તમાં પ્રેરક આલેખન કરવામાં આવ્યુ છે. એક આખી પેઢીના ધર્મસંસ્કારોનું ઘડતર કરનારી જૈન બાલગ્રંથાવલિ આજે પણ એટલી જ પ્રેરક અને પ્રભાવક લાગે છે. સતી સ્ત્રીઓ અને પાવન પર્વોનો પણ આમાંથી પરિચય મળે છે. એમાંથી મળતો નીતિ, સદાચાર અને સંસ્કારોનો બોધ બાળકોના જીવનમાં સંસ્કારઘડતર કરે છે.
Jain Balgranthavali Shreni: Part 1 - 10 (જૈન બાળા ગ્રંથાવલિ શ્રેણી, ભાગ ૧ - ૧0)
Author: Jaybhikhkhu (જયભિખ્ખુ)
Price:
₹
140.00
Condition: New
Isbn: 849891010374
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Paperback
Language: Gujarati
Genre: Culture & Religion,Devotional,
Publishing Date / Year: 2008
No of Pages: 320
Weight: 550 Gram
Total Price: ₹ 140.00
Reviews
There are no reviews yet.