સામાન્ય રીતે ઈતિહાસ અને ગણિત આ બે વિષયોને નીરસ માનવામાં આવે છે, છતાં એ બંને વગર જગતને ચાલતું નથી એ પરમ સત્ય છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે એ કોઈ ઈતિહાસ રજૂ કરતુ નથી, પરંતુ જે મહાન લેખકોની કલમ વડે ઇતિહાસના ધબકારા ઝિલાયા છે એવા દસ ઈતિહાસકારોની ગૌરવગાથા રજૂ કરે છે. એ ઉપરાંત એમનું ઈતિહાસલેખન કેવું રસપ્રદ અને સત્યનિષ્ઠ હતું એનો અણસાર આપે છે.
Arvachin Itihaskaro Ane Temnun Itihaslekhan (અર્વાચીન ઈતિહાસકારો અને તેમનું ઈતિહાસલેખન)
Author: Jaykumar Shukla (જયકુમાર શુક્લા)
Price:
₹
180.00
Condition: New
Isbn: 9788184809558
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Paperback
Language: Gujarati
Genre: Spiritual,Novels & Short Stories,
Publishing Date / Year: 2013
No of Pages: 213
Weight: 300 Gram
Total Price: ₹ 180.00
Reviews
There are no reviews yet.