Logo

  •  support@imusti.com

Arvachin Itihaskaro Ane Temnun Itihaslekhan (અર્વાચીન ઈતિહાસકારો અને તેમનું ઈતિહાસલેખન)

Price: ₹ 180.00

Condition: New

Isbn: 9788184809558

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Paperback

Language: Gujarati

Genre: Spiritual,Novels & Short Stories,

Publishing Date / Year: 2013

No of Pages: 213

Weight: 300 Gram

Total Price: 180.00

    0       VIEW CART

સામાન્ય રીતે ઈતિહાસ અને ગણિત આ બે વિષયોને નીરસ માનવામાં આવે છે, છતાં એ બંને વગર જગતને ચાલતું નથી એ પરમ સત્ય છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે એ કોઈ ઈતિહાસ રજૂ કરતુ નથી, પરંતુ જે મહાન લેખકોની કલમ વડે ઇતિહાસના ધબકારા ઝિલાયા છે એવા દસ ઈતિહાસકારોની ગૌરવગાથા રજૂ કરે છે. એ ઉપરાંત એમનું ઈતિહાસલેખન કેવું રસપ્રદ અને સત્યનિષ્ઠ હતું એનો અણસાર આપે છે.