આ પુસ્તકમાં કેટલાક પ્રકરણો સંવાદના સ્વરૂપમાં છે, પણ આ સંવાદો કૃષ્ણજીએ કોઈ સાથે કરેલા નથી. તેઓના વિચારો રજૂ કરવાની એક શૈલી તરીકે લેખકે કાલ્પનિક સંવાદો મૂકેલા છે. પ્રજ્ઞાનો પ્રકાશ પામવાનો પંથ ધ્યાન છે, તેથી આ નાનકડા પુસ્તકમાં કૃષ્ણજીના મુખ્યત્વે ધ્યાન વિષેના વિચારો રજૂ કરવા પર ભાર મૂક્યો છે. કૃષ્ણજીના અનુવાદિત શબ્દોમાં ધ્યાન શું છે અને ધ્યાન અંગેનું તેઓનું માર્ગદર્શન પુસ્તકના અંત ભાગમાં આપેલ છે.
Pradnyaa No Prakash (પ્રજ્ઞાનો પ્રકાશ)
Author: Bababhai Patel (બબાભાઈ પટેલ)
Price:
₹
90.00
Condition: New
Isbn: 9788184809572
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Paperback
Language: Gujarati
Genre: Philosophy,Spiritual,
Publishing Date / Year: 2013
No of Pages: 100
Weight: 360 Gram
Total Price: ₹ 90.00
Reviews
There are no reviews yet.