Logo

  •  support@imusti.com

Pradnyaa No Prakash (પ્રજ્ઞાનો પ્રકાશ)

Price: ₹ 90.00

Condition: New

Isbn: 9788184809572

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Paperback

Language: Gujarati

Genre: Philosophy,Spiritual,

Publishing Date / Year: 2013

No of Pages: 100

Weight: 360 Gram

Total Price: 90.00

    0       VIEW CART

આ પુસ્તકમાં કેટલાક પ્રકરણો સંવાદના સ્વરૂપમાં છે, પણ આ સંવાદો કૃષ્ણજીએ કોઈ સાથે કરેલા નથી. તેઓના વિચારો રજૂ કરવાની એક શૈલી તરીકે લેખકે કાલ્પનિક સંવાદો મૂકેલા છે. પ્રજ્ઞાનો પ્રકાશ પામવાનો પંથ ધ્યાન છે, તેથી આ નાનકડા પુસ્તકમાં કૃષ્ણજીના મુખ્યત્વે ધ્યાન વિષેના વિચારો રજૂ કરવા પર ભાર મૂક્યો છે. કૃષ્ણજીના અનુવાદિત શબ્દોમાં ધ્યાન શું છે અને ધ્યાન અંગેનું તેઓનું માર્ગદર્શન પુસ્તકના અંત ભાગમાં આપેલ છે.