આ પુસ્તક નાનાભાઈની વાર્તાઓ કે નવલકથાનું નથી. આ પુસ્તકમાં સત્યઘટનાત્મક ગૌરવકથાઓ સંગૃહીત થઇ છે. સ્વીકારેલાં જીવનમૂલ્યો માટે જીવનની આહુતિ આપનારા શૂલવીરો જ માત્ર નહિ, દેશની આઝાદી કાજે લીલાં માથાં ઉતારી દેવા તત્પર એવા સ્વાતંત્ર્યવીરો, દેશની સેવા માટે સર્વસ્વનું બલિદાન આપનારા ભેખધારી સેવકો, અલખના આરાધક સાધુઓ-ભક્તો અને જાજ્વલ્યમાન નારીરત્નોની આ કથાઓ છે.
Ujala Aavtar (ઊજળા અવતાર)
Price:
₹
120.00
Condition: New
Isbn: 849891018257
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Hardcover
Language: Gujarati
Genre: Novels & Short Stories,History,
Publishing Date / Year: 2001
No of Pages: 299
Weight: 480 Gram
Total Price: ₹ 120.00
Reviews
There are no reviews yet.