આપણા સનાતન હિંદુ ધર્મના આચાર અનુસાર બધાજ કાર્યોના આરંભમાં શ્રી ગણેશજીનું સ્મરણ – નમન – પૂજનનું વિધાન છે. આથી કરીને કોઈ પણ કાર્યના શુભારંભમાં પરબ્રહ્મ – કલ્યાણદાતા – સિદ્ધિદાતા – વિધ્નેશ્વર – પૂજનીય – વંદનીય શ્રી ગણેશજીને પ્રથમ યાદ કરવામાં આવે છે.
Shree Ganesh Puran (શ્રીગણેશ પુરાણ)
Author: Harishbhai Varan (હરીશભાઈ વરન)
Price:
₹
2000.00
Condition: New
Isbn: 849891018127
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Hardcover
Language: Gujarati
Genre: Spiritual,Culture & Religion,
Publishing Date / Year: 2012
No of Pages: 751
Weight: 1.17 Gram
Total Price: ₹ 2000.00
Reviews
There are no reviews yet.