સાઈબાબાના સમયમાં પાડવામાં આવેલ સંખ્યાબંધ ફોટો અને તાદ્રશ ચિત્રો દર્શાવવામાં આવ્યાં છે. ૫૩ સોપાનનાં આ ગ્રંથને વાંચવામાં, સમજવામાં અને ગ્રંથ પારાયણ કરવામાં સુગમતા રહે, તેને અનુલક્ષીને ગ્રંથને અંતે ૮ જેટલાં પરિશિષ્ટો આપવામાં આવેલાં છે, જેમાં સાઈબાબા સાથેના ઘટનાક્રમને તારીખવાર રજૂ કરવામાં આવેલો છે. આ પ્રકારની માહિતી આપતો આ એકમાત્ર અનુપમ ગ્રંથ છે.
Shree Saibaba Sachcharitra (શ્રી સાઈબાબા સચ્ચરિત્ર )
Author: Jayesh Rawal (જયેશ રાવલ)
Price:
₹
300.00
Condition: New
Isbn: 849891018165
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Hardcover
Language: Gujarati
Genre: Spiritual,Culture & Religion,
Publishing Date / Year: 2012
No of Pages: 436
Weight: 800 Gram
Total Price: ₹ 300.00
Reviews
There are no reviews yet.