આજની યુવાન પેઢીને પણ આ પત્રોમાંથી પોતાના પ્રશ્નીનું નિરાકરણ મળશે. આ પત્રો સ્વામીજીના વ્યક્તિત્વ પર પણ પ્રકાશ પાડે છે. સ્વામીજીના વ્યક્તિત્વનાં અનેક પાસાં આ પત્રોમાંથી પામી શકાય છે. આશા છે કે જેમને માટે આ પુસ્તક તૈયાર કર્યું છે, એ ગુજરાતની નવી પેઢીને આ પુસ્તક પસંદ પડશે તથા તેમના જીવનઘડતરમાં, વ્યક્તિવિકાસમાં અને એ દ્વારા રાષ્ટ્રના ઉત્કર્ષમાં ઉપકારક પુરવાર થશે.
Vivekananda Patraparag (વિવેકાનંદ પત્રપરાગ)
Price:
₹
240.00
Condition: New
Isbn: 9789385260148
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Paperback
Language: Gujarati
Genre: Spiritual,Philosophy,
Publishing Date / Year: 2015
No of Pages: 233
Weight: 350 Gram
Total Price: ₹ 240.00
Reviews
There are no reviews yet.