ઉર્મિલાબહેને 'સંતાનોની સમસ્યાઓ' માં સંખ્યાબંધ સમસ્યાઓના ઉકેલ સૂચવ્યા છે, બાળકોને ઉનાળામાં માંડ મોજ કરવાનું વેકેશન મળે એમાં અસંખ્ય વર્ગો અને શિબિરોનો બોજ બાળક પર લડવાની દુર્વૃત્તિ, માતાની નાદાનિયત, માબાપની મહત્વાકાંક્ષાઓ, બાળક પર અસહ્ય બોજ. આવી આવી સમસ્યાઓનું નિરૂપણ અને નિવારણ આ પુસ્તકમાં સૂચવીને ઉર્મિલાબહેને બાળઘડતરનું માર્ગદર્શન આપ્યું છે.
Santanoni Samsyao (સંતાનોની સમસ્યાઓ)
Price:
₹
160.00
Condition: New
Isbn: 9789351621751
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Hardcover
Language: Gujarati
Genre: Spiritual,
Publishing Date / Year: 2015
No of Pages: 198
Weight: 200 Gram
Total Price: ₹ 160.00
Reviews
There are no reviews yet.