ભારતના ભાગલાને વિષય બનાવતા કથાસહીત્યમાં જે કંઈ રજૂ થયું છે તેને ઘણા લેખકના મનની કલ્પના કહે છે. આ દેશમાં કડી કોઈ સંવાદિતા, સહજીવન કે ગંગાજમની સંસ્કૃતિ હતી ક નહીં એવું કહેનારા પ્રજાના હૈયાના સહિયારા ગીતને સર્જકોની કલ્પના કહે છે, કથાસાહિત્યના સર્જકોને આદર્શવાદી કે સ્વપનસેવી કહે છે. હકીકતે આ બધી વાતોને વાસ્તવિકતા સાથે બહુ નજીકનો નાતો હતો. આ દેશની સામાન્ય પ્રજાને ભારતના ભાગલા સાથે ખરેખર જ કશી લેવાદેવા ન હતી.
Vyathani Katha (વ્યથાની કથા)
Price:
₹
270.00
Condition: New
Isbn: 9789351621270
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Hardcover
Language: Gujarati
Genre: Novels & Short Stories,
Publishing Date / Year: 2014
No of Pages: 296
Weight: 175.5 Gram
Total Price: ₹ 270.00
Reviews
There are no reviews yet.