આ 'પરીકથાઓ' પુસ્તકમાં પંચતંત્ર, ઇસપ અને હિતોપદેશની કથાઓ સદીઓ પુરાણી હોવા છતાં શાશ્વત છે. જેમ યુગોથી ગીતા દ્રારા આપણને પ્રેરણાત્મક સંદેશા મળતા રહ્યા છે. તે જ રીતે આ વાર્તાઓ વડે બાળકોને સાંપ્રત સમાજનાં વિવિધ સમીકરણોની સમજ સહેલાઈથી આપી નવી પેઢીના નૈતિક ધડતરમાં પણ મદદ થાય અને નવા સંદર્ભો તરફ અંગુલિનિર્દેશ થાય તેવા હેતુથી પુન ર્કથન કરવાનો આ પ્રયાસ છે. અકબર - બીરબલની ચાતુરી કથાઓ તથા વિશ્વની પ્રખ્યાત પરીકથાઓમાં ધણા સંદેશાઓ પડ્યા છે. સમયાંતરે તેનું પુનર્કથન કરી તેમને વહેતા રાખવા જરૂરી છે.
Parikathao (પરીકથાઓ)
Author: Lalit Lad (લલિત લાડ)
Price:
₹
60.00
Condition: New
Isbn: 9789382503842
Publisher: R. R. Sheth and Co. Pvt. Ltd
Binding: Paperback
Language: Gujarati
Genre: Children,Novels & Short Stories,
Publishing Date / Year: 2013
No of Pages: 32
Weight: 100 Gram
Total Price: ₹ 60.00
Reviews
There are no reviews yet.