પ્રેમ, કરૂણાને (વાવવાના) રોપવાના છે, જેથી અંતિમ ક્ષણોમાં કાંઈ દીધા વિના તમે એમજ જતા ના રહો. આ જગતે તમને બહુ જ બધું દીધું છે. આ જગતને કાંઈક પાછું આપીને જવું જરૂરી છે. આ જગતમાં બહુ દિવસ રહ્યા છો. આ ઘરમાં તમે બહુ દિવસ રહ્યા છો, એને આખરી અનુગ્રહના રૂપમાં કાંઈક દેવું જરૂરી છે. તમે એમ જ ચૂપચાપ, ચોરી-છૂપીથી વિદાય ના થઈ જશો. જ્યાં આટલા દિવસ રહ્યા છો, જ્યાં તમે દુષ્કૃત્યોની ઘણી છાપ છોડી છે, ત્યાં તમારા એ કૃત્યોની પણ છાપ છોડીને જાવ, જે ન તો શુભની છે અને ન અશુભની છે. પરંતુ જે પારમાર્થિક છે, જે આત્યંતિક છે. તમે એક ઝલક પ્રેમની પણ છોડીને જ જજો. એટલા માટે કરૂણા સાધવાની જરૂર છે. - ઓશો
Suvakyo No Amrutkumbh (સુવાક્યોનો અમૃત-કુંભ)
Author: Osho (ઓશો)
Price:
₹
135.00
Condition: New
Isbn: 9789388882651
Publisher: R. R. Sheth and Co. Pvt. Ltd
Binding: Paperback
Language: Gujarati
Genre: Literature,
Publishing Date / Year: 2020
No of Pages: 136
Weight: 120 Gram
Total Price: ₹ 135.00
Reviews
There are no reviews yet.