રાષ્ટ્રનું નિર્માણ લોકોથી થાય છે અને તેમના પ્રયાસોથી કોઈ પણ રાષ્ટ્ર જે ઈચ્છે તે પ્રાપ્ત કરી શકે છે .ભારતીય પ્રજા ,ખાસ કરીને યુવાનોને પ્રેરણા આપવી એ આ પુસ્તકનો મુખ્ય વિષય છે .ભારતના દેશવાશીઓની તાકાતમાં લેખકને ખુબ શ્રદ્ધા છે. પ્રજ્વલિત માનસ આપનામાં એ વિશ્વાસ જાગ્રત કરવા તથા જે આપણને આગળ વધવામાં રોકે છે તેવા વિચારોને ત્યજી દેવા માટે છે .......
Reviews
There are no reviews yet.