Logo

  •  support@imusti.com

India (ઇન્ડીયા)

Price: ₹ 350.00

Condition: New

Isbn: 9788184404258

Publisher: Navbharat Sahitya Mandir

Binding: Paperback

Language: Gujarati

Genre: History,

Publishing Date / Year: 2010

No of Pages: 232

Weight: 310 Gram

Total Price: 350.00

    0       VIEW CART

આ પુસ્તકમાં લેખકે કહ્યું છે કે વિશ્વ આજે જે મહત્વના પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે તેના દ્રિભેટે આજે ભારત ઊભું રહ્યું છે, લોકશાહી જો પ્રશ્નનના ઉકેલ માટે અસમર્થ રાજકારણીય આંતર્કલહ તરફ દોરી જતી હોય, તો શું આર્થિક કલ્યાણ ( ભલા ) માટે તેને પોતાનો ભોગ આપવો જોઈએ? આ વિકસતા વિશ્વમાં પાશ્વિચમાત્ય આધિપત્યની સામે પોતાની ઓળખ ઊભી કરવા માટે દેશોને શું ધાર્મિક મૂળ તત્વવાદીઓ રસ્તો પૂરો પાડે છે અથવા સાંસ્કૃતિક અને ધાર્મિક રૂઢી અને રીતરિવાજો વચ્ચે બહુમતવાદી અને વિવિધતા જેવો કોઈ કિસ્સો છે ? વિદેશી વપરાશી માલનો પ્રવેશ શું દેશની આર્થિક સ્વનિર્ભરતાને ધ્રુજાવે છે, અને શું સંરક્ષણવાદએ જ એકમાત્ર સ્વાતંત્ર્યની ખાતરી છે? આ તમામ પ્રશ્નોના જવાબ જ એકવીસમી સદીમાં આપણી દુનિયાનું સ્વરૂપ નક્કી કરશે.અને જ્યાં સુધી આજે વિશ્વની કુલ વસતિનો લગભગ છઠ્ઠો