Logo

  •  support@imusti.com

Soneri Padchhaya Jindagina (સોનેરી પડછાયા જિંદગીના)

Price: ₹ 250.00

Condition: New

Isbn: 9788184401752

Publisher: Navbharat Sahitya Mandir

Binding: Hardcover

Language: Gujarati

Genre: Novels and Short Stories,

Publishing Date / Year: 2008

No of Pages: 149

Weight: 355 Gram

Total Price: 250.00

    0       VIEW CART

લેખકના જિંદગી વિશેના ફિલોસોફીકલ વિચારો દર્શાવતું આ પુસ્તક છે . જિંદગીની વાત કહેતી કોઇપણ કથા જિંદગીના નાના મોટા રહસ્યોને પામવા માટે કોશિશ કરે છે .જિંદગીની કથા લોકો માને છે એટલી સરળ હોતી નથી મોટા ભાગના માણસો જીવનના રહસ્યોનું ચિંતનકરવાને બદલે જિંદગીનું સુખ શોધવાનો પ્રયાસ કરે છે પણ સુખની ચાવી કોઈના હાથમાં આવતી નથી .સર્જક ચિંતનની સામગ્રી શોધી લાવે છે .એમાં કોઈ વાર્તા તત્વ કે ઉપદેશ હોતું નથી