લેખક એક તરવરતા ઉત્સાહી સદાબહાર જીવ છે .તેમના સાહિત્યસર્જનમાં તેમના ચિંતન અને જીવનદર્શનની પ્રતીતિ થાય છે ,જેમાં જીવન જીવવાનું અમુલ્ય ભાથું છે પશ્ચીમી સંસ્કૃતિના અંધ -અનુકરણમાંથી ભારતીય સંસ્કૃતિ અને આપણી પરંપરાનું ગૌરવ જાળવવાનો નાનોસોયજ્ઞ લેખકે આદર્યો છે .આ એક જ્ઞાનયજ્ઞ છે ,જેના દ્વારા આજનો બાળક આવતી કાલનો ચારિત્ર્યવાન નાગરિક બની રાષ્ટ્રનું ઉત્થાન કરશે .
Reviews
There are no reviews yet.