વૈધ શ્રી બળદેવપ્રસાદ પનારાનો જન્મ ધ્રાગંધ્રા , સૌરાષ્ટ્રમાં તા ૨૪-૫-૧૯૩૫ના રોજ થયો હતો. તેમને હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ વડોદરામાં અને આયુર્વેદનું શિક્ષણ ભાવનગરમાં પ્રાપ્ત કર્યુ હતું.૫૮ માં આયુર્વેદ-વિશારદ, D.A.V. વૈદ્યિક સ્નાતક બન્યા. પછી તેમને M.D.H.નો હોમીયો ડીપ્લોમાં પણ મેળવ્યો.
Reviews
There are no reviews yet.