સંસોધન અને સ્વાધ્યાયમાં સંતાવણીને જ વિષય બનાવીને છેલ્લા બે દાયકાથી ડો.નાથાલાલ ગોહિલ અભ્યાસરત છે. એમના સતત સ્વાધ્યાયના સફળ રૂપે અનેક નવા સંદર્ભો અને માહિતી ગુજરાતી સંતસાહિત્ય વિચારણામાં ઉપલબ્ધ થયા છે. એમને ક્ષેત્ર્કાર્યને આધારે હરીજન સંતો અને કબીર પરપરાના ગુજરાતના સંત્સ્થાનાકો તથા રવિ ભાણ પરમપરાના સંતોના ચરિત્ર સંદર્ભે પરમપરામાં પ્રચલિત વિગતોને એકત્રિત કરી.
Reviews
There are no reviews yet.