આ પુસ્તકમાં મારગ ,મારગીઓ અને એમના રાહબર ,મશાલચી મારગીબાવા સંતોનો વિવિધ પ્રકારે પરિચય કરાવ્યો છે. માનવી ચાલતો જાય તેમ તેમ મારગ તૈયાર થતો જાય છે ,માનવી એકલો નથી ચાલતો ,એક આખો સમૂહ -સંઘ સંતના નિર્દેશે ચાલતો રહે છે ,મારગ સાક્ષી છે ,મારગ દ્રશ્ય છે .મારગીઓ એટલે આપણે બધા જ ,વ્યક્તિ , પરિવાર , સમાજ ,સંસાર ,આખુંય બ્રહ્માંડ .બધા એકસરખા ન હોવા છતાં બધા સાથે ચાલે છે ,જ્યાં બધાને સરખો તાપ લાગે છે. આ લેખમાં માનવીય સમાનતા અને પારસ્પારિક વૈશ્વિક આદર પર ભાર મુકાયો છે .
Maryo Hoy E J Maragi (મર્યો હોય ઈ જ મારગી)
Author: Jasubhai Soni (જસુભાઈ સોની)
Price:
₹
355.00
Condition: New
Isbn: 9788184405156
Publisher: Navbharat Sahitya Mandir
Binding: Hardcover
Language: Gujarati
Genre: Novels and Short Stories,
Publishing Date / Year: 2012
No of Pages: 542
Weight: 700 Gram
Total Price: ₹ 355.00
Reviews
There are no reviews yet.